કપરાડા તાલુકામા આદિમજુથના પરિવાર અને વિધવા મહિલાઓને અનાજ કીટનુ વિતરણ કરાવામા આવ્યું.

    વલસાડ,

                  વલસાડ જિલ્લાના આરોગ્ય ચેરમેન અને કપરાડા ભાજપ પ્રમુખ ગુલાબભાઈ રાઉત દ્વારા દાબખલ, ચાવશાલા, વાવર, આબાજંગલ, લવકર અને વરવઠ ગામે અનાજની કીટનુ વિતરણ કરાયું 

કપરાડા તાલુકાના દાબખલ, ચાવશાલા, વાવર,આબાજંગલ, લવકર અને વરવઠ ગામે 250 અનાજની કીટનુ વિતરણ વલસાડ જિલ્લા આરોગ્ય ચેરમેન અને કપરાડા ભાજપ પ્રમુખ ગુલાબભાઈ રાઉત તેમજ વલસાડ ડોકટર એસોશીએશન દ્વારા અનાજની કીટનુ વિતરણ કરવામાં આવેલ છે

કપરાડા તાલુકાના અનેક ગામોમાં જયા આદિમજુથના પરિવાર કે જેઓ જમીનવિહોણા છૈ જેમને રોજ કામ કરી પેટીયું ભરે છે એવા પરિવાર અને વિધવા મહિલાઓને બે ટંક ખાવાનું નથી તેવા પરિવાર ને અનાજની કીટ આપી માનવતા બતાવી છે.                                                                                                                         રિપોર્ટર : ક્રુતેશ પટેલ

Related posts

Leave a Comment